મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર
મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ વાળી ને તેના ભાઈ ને જાન થી...
મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ
હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે
મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો...
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન...
ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં ૭ માં ક્રમે
મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ
મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું...
મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી
શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે
...





















