Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ટ્રાફિક સમસ્યા, સ્ટંટબાજોને લઈને જરૂરી સૂચન આપતા રેન્જ આઈ.જી

મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા...

મોરબીમાં એસીના કોપર પાઇપ ચોરતી ગેંગ સક્રિય : 6 દુકાનો ને ટાર્ગેટ કરી !!

મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર કિંમતી એસીના ત્રામ્બાના પાઇપની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે અને સમયાંતરે એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવે છે છતાં પણ એક પણ વખત...

મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!

મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...

હળવદ: સોનારકા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું...

મોરબી: પોતે શિક્ષક બની વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા રેન્જ આઈ.જી

મોરબી : રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે મોરબીના વિવિધ સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શિક્ષકની ભૂમિકા ભજવી હતી. રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબીની મુલાકાત લીધી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...