Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા...

ગુજરાતના જાણીતા તથા લોકપ્રિય એવા સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. ગજાનંદ પાર્ક સોસાયટી ના પ્રમુખ શ્રી...

શુક્રવાર : મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા ,3 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ:...

આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે  મોરબી :...

મોરબી: ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું, 12ની ધરપકડ

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની...

ADD ARTICLE : મોરબીના પી. ડી. જ્વેલર્સ- મધુરમ જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ...

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: મોરબીમાં નવરાત્રી મહોત્સવ નો દબદબાભેર શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે વિવિધ કંપનીઓ અને વિવિધ બ્રાન્ડના શૉ રૂમ ધારકો દ્વારા આકર્ષક ભેટ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી...

મોરબીના ઘડિયાળના ઉદ્યોગકારો ચાઈનાને ઈલેક્ટ્રોનિકસ આઈટમોમાં ધોબીપછડાટ આપવા સક્ષમ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી:  સમગ્ર દેશમાં પહેલીવાર મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ દ્વારા દ્વારા આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીને અદભુત અને પ્રેરણાદાયી પહેલ કરી છે અને મોરબી પંથકના આવેલ ઘડિયાળના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...