સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા...
ગુજરાતના જાણીતા તથા લોકપ્રિય એવા સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.
ગજાનંદ પાર્ક સોસાયટી ના પ્રમુખ શ્રી...
શુક્રવાર : મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા ,3 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ:...
આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે
મોરબી :...
મોરબી: ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું, 12ની ધરપકડ
એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : તાજેતરમા મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની...
ADD ARTICLE : મોરબીના પી. ડી. જ્વેલર્સ- મધુરમ જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ...
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: મોરબીમાં નવરાત્રી મહોત્સવ નો દબદબાભેર શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે વિવિધ કંપનીઓ અને વિવિધ બ્રાન્ડના શૉ રૂમ ધારકો દ્વારા આકર્ષક ભેટ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી...
મોરબીના ઘડિયાળના ઉદ્યોગકારો ચાઈનાને ઈલેક્ટ્રોનિકસ આઈટમોમાં ધોબીપછડાટ આપવા સક્ષમ
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: સમગ્ર દેશમાં પહેલીવાર મોરબી ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ દ્વારા દ્વારા આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીને અદભુત અને પ્રેરણાદાયી પહેલ કરી છે અને મોરબી પંથકના આવેલ ઘડિયાળના...