Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65

વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...

વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર એક જ માલિકની બે ટ્રકના ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થતા...

વાંકાનેર : એક જ માલિકની બે ટ્રક ના ડ્રાઇવરો વચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે બીજા ટ્રક ડ્રાઈવર ની હત્યા કરી નાખી હતી અને લાશુંને મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો...

રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરાઈ

હાલ આ રોગની સારવાર કરતી હોસ્પિટલોએ હવે સરકારની ગાઈડલાનનું કરવું પડશે પાલન મોરબી : હાલ રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસે માઝા મૂકી હોય મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે...

મોરબી જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જુઓ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી...

રોડ ઉપર બાઈક કેમ રાખવા બાબતે આધેડ ઉપર તલવારથી હુમલો

મોરબીમાં બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના વીસીપરામાં આવેલ નીધીપાર્ક પાસેના મફતીયાપરામાં રોડ ઉપર બાઈક રાખવા મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા મારમારી થઈ હતી....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...