મોરબીમાં આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ ચાલુ જ રહેશે
મોરબી : હાલ મોરબીમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
જેમાં ગઈકાલે કુલ 583 વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ વિતરણ...
હવે મોરબીના ડોક્ટરોની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઇ શકાશે
ખાસ વેબસાઈટનું રવિવારે લોન્ચિંગ : મોરબીની તમામ હોસ્પિટલની બધી જ જાણકારી આંગણીના ટેરવે ઉપલબ્ધ બનશે
મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા એક વેબસાઈટનુ ઉદ્ઘાટન આવતી 18 ઓગસ્ટને રવિવારે સાંજે 07:00 કલાકે...
મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા કાલે રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા ફેમેલી ફંકશન
(ચંદ્રેશ ઓધવિયા દ્વારા) મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આવતી કાલે રવિવારે ફેમેલી ફંકશન અને વિદ્યાર્થી સન્માન સંભારભનું આયોજન કરવામાં આવ્યુ છે. જે એસોસિયેશન છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. 5માં વર્ષમાં...
માળિયામાં આંગડીયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
માળિયામાં આંગંડિયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપ્યો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો....
મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા માટે ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું...




















