મોરબી જિલ્લામાં 2 પીઆઈની નિમણુંક : 2 પીએસઆઈની બદલી કરાઈ
મોરબી : હાલ મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને મોરબી ખાતે નિમણુક આપવામાં આવી હતી. જે બે પોલીસ ઇન્સ્પેકટરોને હળવદ અને વાંકાનેર પોલીસ...
વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના...
મોરબીમાં માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને પોલીસે દબોચ્યો
પેન લેવા દુકાને ગયેલી સગીરાને અંદર બોલાવી દુકાન માલિકે અધમ કૃત્ય આચર્યું હતું
મોરબી : હાલ મોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી માનસિક અસ્થિર સગીરાને તેના જ વિસ્તારના એક દુકાનના માલિકે હવસનો શિકાર બનાવી...
મોરબીમાં રવિવારે ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરાશે
મોરબી અને આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની કામગીરી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેમા લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી, મોરબી...
મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાથી લોકોમાં રોષ
મોરબી: મોરબીના ચકમપર ગામે થોડો વરસાદ પડતા વીજ ધાંધિયા શરુ થયાની રાવ ઉઠી છે। ત્યારે અહીંના જાગૃત યુવાન ભાવિન દેત્રોજાએ PGVCL ના હેલ્પલાઇન નંબર પર માહિતી માટે ફોન કરતા સટાફ પૂરતો...




















