Thursday, July 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં મુંબઈથી આવેલા વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં બે કોરોનાના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા બાદ બંને દર્દીને રજા આપી દેતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો જોકે ગઈકાલે લેવાય્લેં સેમ્પલમાં આજે એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય...

મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈનું અવસાન

મોરબી : રાંકજા ધવલ ખીમજીભાઈ તે ડો. ખીમજીભાઈ નાનજીભાઈ રાંકજાના પુત્ર તથા વેલજીભાઈ રાંકજા, પ્રાણજીવનભાઈ રાંકજા, શિવલાલભાઈ રાંકજા તથા સ્વ. હરજીવનભાઇ રાંકજાનાં ભત્રીજા તેમજ દિનેશભાઇ, સતિષભાઈ, મનીષભાઈ, નિશિથભાઈ, રોહનભાઈ (દિવ્યભાસ્કર, મોરબીના...

મોરબી : સામાકાંઠે કાર તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા

નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પહેલા સર્જાયો અકસ્માત મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર...

મોરબી તાલુકા અને ગામડાઓના લોકો સાથે થતા આરગોયના ચેડા રોકવા શ્રી રાજપુત કરણી સેના...

મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને ગામડાઓ સુધી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે...

સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મુકામ નસીતપર ગામના રહેવાસી સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ -:શ્રદ્ધાંજલિ પાઠવનાર:- ધ્રુવ ઝાલરિયા  વસંત ઝાલરિયા  અજય ઝાલરિયા 
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...