Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ગાળામાં હરિકૃપા પેપર્સ કંપનીના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રજૂઆત

જાંબુડિયા ગામમાં ભારે વરસાદના લીધે પનામા કંપનીના શેડના છાપરા ઉડ્યા મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામમાં આવેલ હરિકૃપા પેપર્સ એલ.એલ.પી.ના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રાવ સાથે રજૂઆત રાજકોટના પી.જી.વી.સી.એલ. વિભાગને...

ત્રાજપર મર્ડર કેસનો હત્યારો રમેશ ઝડપાઇ જતા મૃતદેહ સ્વીકારી લઇ અંતિમવિધિ કરતા પરિવારજનો

અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર...

૧ કરોડ ૩૧ લાખની છેતરપીંડીના કેસમાં સુરતના વેપારી નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠકક૨ (બળદેવ) જામીન મુકત

મોરબી: વિગતો મુજબ આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના ફરીયાદી દીપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાનાઓ મોરબીમાં રફાડેશ્વર વરુડી એસ્ટેટમાં જી.જે ૩૬ ફલેકસોના પ્રીન્ટીંગ નામની પેપર ટ્રેડીંગની પેઢીધરાવે છે. આ કામના આરોપી...

મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અભિનંદન ને આવકારવા કેક કાપી ઉજવણી

  ભારતના જાંબાઝ પલોટ અભિનંદનને આવકારવા કેક કાપી ઉજવણી કરી  હતી મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃતિ ચલાવતી સંસ્થા ઇંડિયન લયોનેસ ક્લબના મહિલાઑ દ્વારા ભારતના જાંબાજ પલોટ અભિનંદનને આવકારવા કેક કાપી...

ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી

મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ)...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...