મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ
ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ
મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...
મોરબી : ટેલિફોનના થાંભલા ધરાશાયી થી જતા સેંકડો લેન્ડલાઈન ફોન ઠપ્પ
નવા થાંભલાની જગ્યાએ અંડરગ્રાઉડ વાયરિંગ કરવાની સ્થાનિકોની માંગ
મોરબી : હાલ ભારતીય સંચાર નિગમ લિમિટેડ (બી.એસ.એન.એલ.)ની સેવા ધાંધીયાની સેંકડો ફરિયાદો વારંવાર ઉઠતી જ રહે છે ત્યારે આજે શનિવારે મોરબી શહેરના કાલિકા પ્લોટ...
મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...
વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી
વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ...
મોરબી જિલ્લાના બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર ખરીદ કરતા ખેડુતો જોગ સૂચના
મોરબી : હાલ મોરબી જિલ્લાના ખેડુતોએ જંતુનાશક દવા, બિયારણતથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી,...



















