Monday, July 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા બાયપાસ નજીક કાર વિચિત્ર રીતે ખાડામાં ખાબકી

(ધીરુભાઈ પડ્સુંબિયા દ્વારા) મોરબી પંથકમાં અકસ્માતોની સિલસિલો સતત જોવા મળે  છે અને જેમાં વધુ એક અકસ્માત શનાળા બાયપાસ નજીક જોવા મળ્યો હતો જેમાં શનાળા બાયપાસથી કંડલા તરફ જતા રોડ પર એક...

મોરબીમાં પ્રજાહિતની સમસ્યાઓનો ઉકેલ નહી આવે તો જન હક આંદોલન

મોરબીમાં અનેક સમસ્યાઓ ઉદ્દભવી રહી છે અનેક પ્રશ્નો માટે પ્રજાજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા પણ નિરાકરણ નહી આવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જનઆંદોલન ની ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને લેખિત...

મોરબી : કોરોનાગ્રસ્ત તબીબનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક થયો 16

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સાથે કોરોનાના દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં મોરબીના વૃદ્ધ તબીબે આજે...

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતો સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન

પોલીસને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની અગાઈથી જાણ થતાં અલગ અલગ સ્થળે બંદોબસ્ત મૂકીને વિરોધ પ્રદર્શન કરતા તમામની અટકાયત કરી મોરબી : આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા...

પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું

પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...