મોરબીમાં લારી-ગલ્લા ઉપર કોરોના ગાઈડ લાઈનની અમલવારી માટે કલેકટરને રજુઆત
પાલિકા પ્રમુખ દ્વારા લેખિત રજુઆત કરાઈ હતી
મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લી જગ્યામાં બેસી વ્યાપાર ધંધા કરતા શાકભાજી સહિતના ધંધાર્થીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરે અને હાથમાં ગ્લોઝ પહેરે, માસ્ક...
મોરબી : માનસિક બીમારીથી કંટાળી મહિલાનો અગ્નિસ્નાન કરી લીધું
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું...
ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ.
જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...
મોરબી જિલ્લાના 12 નાયબ મામલતદાર અને 13 ક્લાર્ક-તલાટીઓની બદલી કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં જાણે બદલીની મોસમ ચાલી રહી હોય તેમ પોલીસ તંત્ર બાદ હવે મહેસુલ તંત્રમાં પણ ફેરફાર આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા આજે 12 નાયબ મામલતદાર, 5...
મોરબીમાં ગાળા મુકામે લોરીયા પરિવાર દ્વારા રામમંડલ યોજાશે
*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ગાળા મુકામે આગામી તા. ૮-૬-૨૦૧૯ ને શનિવારના રોજ લોરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામમંડલ યોજાનાર છે જેમાં ધર્મપ્રેમી જાહેર જનતાને લોરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ...

















