રાજકોટ રહેતા મોરબીના કોયલી ગામના યુવકનું ભેદી રીતે અપહરણ
યુવાનના બાઈક અને મોબાઈલ મળી આવ્યા, અપહરણ વિશે પોલીસને હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ ન લાગતા બનાવનું કારણ અકબંધ
મોરબી : હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સોસાયટી શેરી નંબર-2...
વાંકાનેર તાલુકા પી એસ આઈ આર.પી.જાડેજા સાહેબ નો આજે જન્મદિવસ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) વાંકાનેર પી એસ આઈ. રામદેવસિંહ જાડેજા (આર.પી.જાડેજા) નો આજે જન્મદિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહ્યા છે.અને પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર અને લોકો વચ્ચે રહી...
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક
મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે
પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી...
હળવદમા સવા ચાર તેમજ મોરબી, ટંકારામા સવા બે ઇંચ વરસાદ
માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ પડ્યો : વરસાદમાં તરબોળ થતો સર્વત્ર જિલ્લો
મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે છ વાગ્યા...
મોરબીના વિશ્વસનીય ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો શું છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ
મોરબી: મોરબીના હેલ્થ પ્લસ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જાણો એક નહિ અનેક પ્રકારની છે ઘણી ઉપયોગી સારવાર પદ્ધતિ
(૧)- સૌથી પહેલા તો એ જાણીએ કે ફિઝિયોથેરાપી એટલે શું? અને તે જીવનને ટ્રેક પર...


















