Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા

મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા...

મોરબીની મચ્છુ ૨ ની માઈનોર કેનાલ બુરાઈ જતા ૩૫૦૦ ખેડૂતો સિંચાઈવિહોણા

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે...

મોરબીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ

 મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4...

મોરબીમાં વેપારીને વ્યાજના નાણાની ઉઘરાણી મામલે ખૂન ની ધમકી

મોરબી: તાજેતરમા રૂ. 20 લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ...

મોરબીમાં રહેતા યુવાનના પિતાનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

હદયની સારવાર માટે અમદાવાદ આવ્યા બાદ રજા મળતા મોરબી પુત્રને ત્યાં રોકાયા હતા, બાદમાં ફરી તબિયત લથળતા અમદાવાદ ગયા હતા મોરબી : મોરબીમાં રહેતા એક યુવાનના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe