દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે
મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય.
આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...
માળીયાના વેણાસર ગામે યુવાનની ઘાતકી હત્યા
પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની...
સીરામીક ફેકટરીને પાર્સલ બૉમ્બ આપનાર શખ્સ ઝડપાયો, સાઉથની મુવી જોઈ ટાઇમર બૉમ્બ બનવાનો પ્રયાસ...
પાર્સલ આપ્યા બાદ સિરામિકના માલિકને મેસેજ કરી બોમથી ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી હોવાનું ખુલ્યું : જિલ્લા પોલીસ વડાએ જાહેર કરી બનાવની વિગતો : પરપ્રાંતીય યુવાન પાસે વતન જવાના પૈસા ના...
મોરબી 181ની ટીમે બે મહિલાની અમૂલ્ય જીદંગી બચાવી માનવતા મહેકાવી
સાસરીયાઓના ત્રાસથી ઘર છોડી ગયેલી બે મહિલાઓની મદદે આવી 181 ટીમ : બન્નેને મહિલાઓને આશ્રય સ્થાને મોકલવામાં મદદ કરી
મોરબી : તાજેતરમા મોરબી 181ની ટીમને એક મહિલાને તેના સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી હોવાનો...
મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા
મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...



















