Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત...

હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ...

મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ

પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...

મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો શુભારંભ

આખા માસ દરમિયાન વાહનચાલકોની આંખોની ચકાસણી, આરોગ્યની તપાસ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોમાં કોવિડના નિયમોનું પાલન સહિતની સમજણ અપાશે મોરબી : તાજેતરમા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે અગાઉ એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં...

વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ

હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...

મોરબીના નારણકા ગામે આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાશે

મોરબી: મોરબીના નારણકા ગામે આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાનાર છે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે. મોરબીના નારણકા ગામે આગામી આગામી તા. 18 ના રોજ રામ મંડળ યોજાશે જેમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe