મોરબી જીલ્લા અને શહેરમાં શ્રી રાજપૂત કરણી સેના ટીમના નવા હોદેદારોની વરણી
શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુક્ત કરવામાં આવેલ છે
તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે...
મોરબીમા વેપારીઓ હવે મીની લોકડાઉનથી થાક્યા : તમામ ધંધા-રોજગાર ખોલવાની છૂટ આપવા માંગ
હાલ તમામ વ્યાપાર-ધંધા અડધો દિવસ ખુલે તેવી મોરબી ચેમ્બર પ્રમુખ સહિતના વેપારી મંડળની માંગણી
કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા, સરકારે નિયંત્રણ લાદી આર્થિક રીતે ભાંગી નાખ્યા : મોરબીના વેપારીઓનો બળાપો
મોરબી : કોરોના...
વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું
વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.
આ ઉપરાંત વાંકાનેર...
ઝૂલતા પુલ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રિમકોર્ટની સાફ વાત નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો
મોરબી : હાલ મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમકોર્ટે...
મોરબીના શનાળા રોડ પર વૃક્ષ પડતા વીજળી ગુલ
મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી
સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ...














