આમરણમાં વરસાદને પગલે દાવલશાહ તળાવ ઓવરફ્લો
(શબ્બીર બુખારી દ્વારા)
આમરણ ચોવીસી પંઠક મા અત્યાર સુધી મા કુલ વરસાદ 9 થી 12 ઇંચ સુધી નો થયેલ લોકો મા ખુશી વ્યાપી છે ઉપર વાસ મા સારા વરસાદ ને કારણે આમરણ...
મોરબી: આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ નોંધાયો , 7 દર્દી સાજા થતા...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 જેટલા એક્ટિવ કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...
મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકો ને હાલાકી
મોરબી : મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે તંત્રએ બેદરકારી દાખવતા રોડ પરથી પસાર થતા લોકો, દુકાનદારો તથા સ્થાનિકોમાં...
મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી પરશુરામધામ ખાતે રૂદ્વિ યજ્ઞ અને શિવ પુરાણનું તેમજ પ્રસાદનું આયોજન કરાયું : લોક હિતાર્થ નીકળેલા શ્રી ભગવત ગીરી બાપુ સોમનાથ જઈને પોતાની પદ યાત્રા પૂર્ણ કરશે
મોરબી પરશુરામ ધામ ખાતે કચ્છના...













