મોરબીમાં યુવાનોએ સરદારની પ્રતિમાને હારતોરા કર્યા
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મનોજ પટેલ દ્વારા) મોરબી: મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે યુવાનો એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા જેમાંસરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે હરબટીયાળીના યુવાનો પાર્થ...
વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ
હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો
મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...
વાંકાનેર તાલુકા પી એસ આઈ આર.પી.જાડેજા સાહેબ નો આજે જન્મદિવસ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) વાંકાનેર પી એસ આઈ. રામદેવસિંહ જાડેજા (આર.પી.જાડેજા) નો આજે જન્મદિવસ છે તેઓ હાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહ્યા છે.અને પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર અને લોકો વચ્ચે રહી...
મોરબી: વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે
મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને...
















