મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે
વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે
મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો...
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત
હાલ મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહોય છે ત્યારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે
મોરબી જીલ્લા...
મોરબીના પાનેલી ગામ પાસે બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધો
બનાવને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ખનીજચોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજમ કર્યો : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા : કડક કાર્યવાહી ના કરાય તો લાશ ના સ્વીકારવાની...
મોરબી અને ટંકારામાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની
તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ તેમજ પશુચારાનો પણ સોથ વળી ગયો
મોરબી, ટંકારા : તાજેતરમા મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજના સુમારે પવન અને વીજળીની ગાજવીજ...
રાહત : મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટ્યો
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી
આજે કરફ્યુનો છેલ્લો દિવસ...


















