શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિધાલય મોરબી-૨ દ્વારા તાજેતરમાં સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક સુધીના ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો અને શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત એક બાળ એક ઝાલ તેમજ ધોરણ ૬ થી ૮ ના દરેક વિદ્યાર્થીને ઘરે વૃક્ષના છોડ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોમાં પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)