મોરબીના અનાજ કિરાણાના પ્રતિષ્ઠિત વેપારી રાજુભાઈ ચંદારાણાનો આજે જન્મદિન
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના નવાડેલા રોડ પર આવેલ 'માતૃકૃપા' ટ્રેડિંગ નામથી હોલસેલ કિરાણાની દુકાન ચલાવતા અને બહોળું મિત્રવર્તુળ ધરાવતા રાજુભાઈ ચંદારાણા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ...
માળિયાનાં ખાખરેચી ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરનું મોત
માળિયાના ખાખરેચી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સગીર કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને. મૃતદેહને...
મોરબી: રસોઈ બનાવતી સમયે ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશના...
મોરબીના ગાંધીચોક પાસે કચરો ફેકનાર પર કાર્યવાહી થશે : પાલિકા અને પોલીસની ટિમ રહેશે...
વર્ષો જૂની અતિશય ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્રના સઘન પ્રયાસો : પાલિકા તંત્રએ કચરાના ગંજની સફાઈ કરીને મેદાનને ચોખ્ખું કર્યું
મોરબી : મોરબી પાલિકા કચેરીની પાછળ ગાંધીચોક પાસે શાકમાર્કેટ સામે આવેલી દિવાલના ભાગે...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...

















