વાંકાનેરમાં સેવા ગ્રુપ દ્વારા કાલે રવિવારે પક્ષાઓના માળા-કુંડાનું રાહતદરે વિતરણ કરાશે
વાંકાનેર : હાલ આવતીકાલે ચકલી દિવસ હોવાથી વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા,ચણની ડીશ,ચકલીના માળા વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
વાંકાનેર સેવા ગ્રુપ છેલ્લા 3 દાયકાથી પશુ.પક્ષી અને જીવદયા માટે સતત કાર્યરત...
હળવદના કોયબા ગામે બે જૂથ સામસામે આવી જતા પાંચ ઈજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને હળવદ સારવાર અપાઇ : ૧૧ વિરુદ્ધ નોંધાયો ગુનો
હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે...
હળવદના માથકમાં નવા પ્લોટ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાયો
ગ્રામ પંચાયત આ વિસ્તારમાં લેશમાત્ર પણ ધ્યાન ન દેતી હોવાની રાવ
હળવદ : હાલ હળવદ પંથકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ...
મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન
મોરબી તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ ઓમ કોઠીયા નો આજે જન્મદિન હોય આજે ઠેર ઠેરથી એમને શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી પણ જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં...
મોરબીના પ્રા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રાજ્ય સંઘમાં રજુઆત કરતું શિક્ષક સંઘ
મોરબીના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘમાં શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.મોરબીના પ્રાથમિક શિક્ષકોના અમુક પ્રશ્નોની રજુઆત શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી...


















