Thursday, May 7, 2026
Uam No. GJ32E0006963

વાવાઝોડાથી નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના ગ્રામ્ય પંથકોની મુલાકાતે

હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર...

વાવાઝોડાને લીધે મુલતવી રાખેલ પાકની કાપણી કરી લેવા ખેતીવાડી અધિકારીનો અપીલ

હાલ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો મોરબી : હાલ તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે. જેથી, મોરબી જિલ્લાના...

વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા વૃક્ષો ફરી આ રીતે જીવંત પણ બની શકે છે

હાલ બાગાયત વિભાગ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી મોરબી : હાલ તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા છે...

મોરબીના મયુર પુલની વિજપોલ અને એલ.ઇ.ડી. લાઈટ ગુમ

વર્ષ 2017થી એલ.ઇ.ડી. રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છતાં તંત્ર કાર્યવાહી ન કરતા અંતે સામાજિક કાર્યકરોએ કલેકટર રજુઆત કરી મોરબી : મોરબીના મયુર પુલ ઉપર વર્ષ 2017માં રહસ્યમય રીતે એક પછી એક...

વાંકાનેરમા ગૌવંશ ઉપર હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ

હાલ પંચાસર ગામના ગૌરક્ષકો દ્વારા સીટી પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત વાંકાનેર : વાંકાનેરમાં ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે થતા હુમલા અંગે કાર્યવાહી કરવા ગૌરક્ષદળના પ્રમુખ દિપકભાઈ રાજગોર, અરવિંદભાઈ પનારા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...