મોરબીના સીમા જાગરણ મંચ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી
સોલંકીનગરના ગામલોકોએ ભારત માતાનું પૂજન કર્યું
મોરબી : આજે સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગરીબ પરિવારોને અનાજ અર્પણ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.તથા ગામલોકોએ ભારતમાતાને...
મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
(1)- ચાડમિયા ભરતભાઈ (જમાઈ)
(2)-વિજયાબેન ભરતભાઈ ચાડમિયા (દીકરી)
મોરબી: શાકમાર્કેટ કરિયાણા એશો. તરફથી બ્રિજેશભાઈને શુભેચ્છા પાઠવાઈ
મોરબી શાકમાર્કેટ ના કરિયાણા એસોસિએશન દ્વારા વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેર્જાને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી રસિકલાલ મજેઠીયા તથા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ મનસુખલાલ હિરાણી સહિતના તમામ વેપારી ભાઈઓ જોડાયા હતા...
ટંકારામાં સજ્જનપર ગામે વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં રહીશો ત્રાહિમામ
ટંકારા : ટંકારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે ઈચ વરસાદ થયો છે તે પુર્વે પણ છુટા છવાયા વરસાદથી સજ્જનપર ગામે શંકર ડેરી વાળી શેરી પાસે કુદરતી પાણીનો નિકાલ બંધ થતા બજાર...
ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : રાઘવજીભાઈ ગડારા
ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત...