મોરબીના કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીનો આજે જન્મદિન
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક મનીષભાઈ હિરાણીને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કિરણા મર્ચન્ટ એશો. ના ઉપપ્રમુખ...
મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ
મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...
મોરબી પોલીસની પ્રમાણિકતા: મળેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબી પોલીસની પ્રમાણિકતા નું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે
વિગતો મુજબ જૂના બસસ્ટેન્ડ પાસે કોઈ વ્યક્તિ નું પૈસા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ખોવાયેલ હોય જે 100 નંબર પિસીઆર...
મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ...
મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે
ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો
મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...





















