આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
મોરબીને ૨૦૨૨ સુધીમાં મળી રહેશે એરપોર્ટ!!
રાજપર પાસેની જમીનનો કબજો ઉડ્ડયન મંત્રાલયે સંભાળ્યો: ટૂંક સમયમાં જમીન સમથળની કાર્યવાહી હાથ ધરાશે
એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ, દોઢ કિ.મી.ના રન-વેની તૈયારી માટે અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ
હાલ ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વમાં...
રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168
મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત...
મોરબીના તેલ એશો. ના ઉપપ્રમુખ જીતુભાઇ રાજવીરનો આજે જન્મદિન
('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી ) મોરબી: મોરબીના તેલ એશો. ના ઉપપ્રમુખ તેમજ રઘુવંશી યુવક મંડળના માજી પ્રમુખ તથા સુગર મર્ચન્ટ એશો. ના સેક્રેટરી અને પ્રેસ પ્રતિનિધિ શ્રી જીતુભાઇ રાજવીરનો...
મોરબીના માધાપરની શેરીનં – 4 ના રહેવાસીઓ ગટરના ઉભરાતા ગંદા પાણીથી ત્રાહિમામ
મોરબી : ગંભીર મહામારીના આ કપરા કાળમાં સ્વચ્છતા અંગે તંત્ર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે મોરબીના માધાપર શેરી નંબર 26થી 29 સુધીની ચાર શેરીઓમાં કંઈક અલગ જ...

















