વાંકાનેર : અબોલ જીવોની સેવા માટે હંમેશા ખડેપગે રહી કોમી જીવદયાનું ઉદાહરણ આપતો ...
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢમાં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે દયાવાન યુવાન અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાનભાઈ
વાંકાનેર : માનવ સેવા અને પશુ-પક્ષી ની સેવા કરવા માટે જરૂર પડ્યે ગમે ત્યારે દોટ મૂકે એવા યુવાન...
વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો
વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા...
મોરબીમાં પ્રસૃતિ પીડાથી કણસતી ગાયને પીડામુક્ત કરતી એનીમલ હેલ્પલાઈન
તાજેતરમા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ગાય પ્રસૃતિ પીડાથી કણસતી હોય જે અંગે જાણ થતા એનીમલ હેલ્પલાઈન ટીમે પહોંચીને ગાયની પ્રસૃતિ કરાવી ગાયને પીડામાંથી મુક્ત કરી હતી
મોરબીના સર્કીટ હાઉસ નજીક એક રખડતી...
રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા...
સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી
સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું...
















