મોરબી : લાતીપ્લોટમાં નિભર તંત્રના પાપે હજુ પાણી ભરાયેલા રહેતા ભારે હાલાકી
લાતીપ્લોટ 7 નંબર હજુ પાણીમાં ગરકાવ : કારખાનાઓમાં પાણી ઘુસી જતા ઉધોગકારોને પડતી ભારે મુશ્કેલી : લાતીપ્લોટ વરસાદી પાણી ભરાવવની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ
મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે...
શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...
રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...
મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા
આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા
મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...
મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે
મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા...
મોરબી: સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન
મોરબી: મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન છે.
મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ તેમજ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના પ્રેસ...



















