Wednesday, April 15, 2026
Uam No. GJ32E0006963

રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા...

મોરબીની કોવિડ હોસ્પિટલોમા ફાયરની સુવિધા તો છે પણ NOC નથી!!

રાજકોટના અગ્નિકાંડને પગલે જિલ્લા કલેક્ટરના આદેશથી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી એનઓસી વગરની હોસ્પિટલોએ ફાયર સેફટીના તમામ સાધનો લગાવી તંત્રમાં રિપોર્ટ કર્યો, પણ તંત્રએ એનઓસી આપવા માટે આગળની કાર્યવાહી જ...

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં ફેરફારો સાથે નવા હોદ્દેદારોની આજ વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન ને મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર ભાજપ માં વિવિધ...

મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કુવામાંથી કબૂતરના બચ્ચાંને બચાવ્યું : VIDEO

(કૌશિક મારવાણીયા) મોરબીમાં સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત અબોલ જીવ પ્રત્યે માનવતા દાખવી પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવાની કામગીરી કરતા રહ્યા છે. ત્યારે મોરબીના એસ.પી...

વનાળિયાના ગામી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દીકરીનો જન્મદિન ઉજવ્યો

મોરબી : હાલ આમતો આજના આ યુગમાં યુવા પેઢી જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચા કરી ખોટા દેખા-દેખી કરતી હોય છે ત્યારે સમાજને નવી રાહ ચીંધવા મોરબીના વનાળિયા ગામના શૌલેષભાઈ ગીરીશભાઈ ગામીની સુપુત્રી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પુર્વ...