Wednesday, May 13, 2026
Uam No. GJ32E0006963

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

મોરબી : અમરસીભાઈ રણછોડભાઈ કગથરાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી અમરસીભાઇ રણછોડભાઈ કગથરા(ઉં.વ.70 ) તે હરેશભાઇ કગથરા અને બાબુલાલ કગથરાના પિતાનું તા.29 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન...

વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી

જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે...

મોરબી નજીકના હડમતીયા ગામે પાણીમાં ડુબવાથી બે પિતરાઇ ભાઇના મોત

મોરબી જીલ્લાના હડમતીયા ગામે તળાવમાં બે પિતરાઈ ભાઇ ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે જેથી તેના મૃતદેહને ટંકારા ખસેડવામાં આવ્યા છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે વાંઝા પરિવારના બે બાળકો સુરેશ...

મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા

આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...