Tuesday, April 21, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ભડિયાદમાં પ્લોટ ફાળવણી તથા ત્રાજપરમાં સનદ મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા પ્રતીક ઉપવાસ

અનેક લેખિત રજૂઆત છતાં તંત્રએ આંખ આડા કાન કરતા તંત્રને જગાડવાનો વિનમ્ર પ્રયાસ મોરબી : હાલ મોરબી તાલુકાનાં ભડિયાદમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગામતળની જમીનમાં રહેણાંક હેતુથી ગરીબ અને મજુર વર્ગના લોકોને પ્લોટ...

મોરબીના રવાપર રોડની સોસાયટીમાં પાણીના ધાંધિયાથી હેરાન મહિલાઓનો પાલિકામાં મોરચો

ચૂંટણી વખતે નિયમિત અને હવે અનિયમિત પાણી વિતરણ થતું હોવાનો મહિલાઓએ બળાપો પણ ઠાલવ્યો મોરબી : હાલ મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડની સોસાયટીમાં પાણી વિતરણમાં ધાંધિયાથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકામાં...

વાંકાનેરમા ભરણ-પોષણના કેસ મામલે સાસરિયાઓએ પરિણીતાને માર મરાયો

પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના...

મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?

મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે. અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe