નર્મદાની ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથીઃ હળવદ તાલુકા ખેડુતોની કલેકટર સમક્ષ ઘા
હળવદ તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજુ સુધી મેઘરાજા મહેરબાન થયા નથી અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં...
મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...
મોરબી જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 38 કેસ : એક્ટિવ કેસનો આંક 500થી નીચે
30 કેસ મોરબી તાલુકાના, બાકીના 8 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...
વાંકાનેર : દીકરીને ભગાડી જવાનું કહી કુહાડી-છરીથી હુમલો કરતા યુવાનનું મૃત્યુ : 6...
વાંકાનેરના પંચાસીયા ગામના બનાવમાં નિર્દોષ શ્રમિક યુવાન ઝઘડો નહીં કરવા સમજાવવા જતા કૌટુંબિક સગાએ હિચકારો હુમલો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કાકાની દીકરીને ભગાડી જવાની વાતો કરનાર કૌટુંબિક સગા એવા...
મોરબીના કાલિકા પ્લોટ શેરી નં. 3માં ચૂંટણી બહિષ્કારના લોકો દ્વારા બેનેરો લાગ્યા
ગટર, રોડ અને લાઈટ સહિતની પ્રાથમીક સુવિધાના પ્રશ્ને સ્થાનિકોએ ચૂંટણીનો બેહિષ્કાર કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો
મોરબી : હાલ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મોરબીના એક...















