મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી નું દુઃખદ અવસાન
મોરબી: મોરબીના રાજપૂત સમાજના અગ્રણી અને નારાયણ સેવા સંસ્થાન ના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી સ્વ. નિમુબા સજુભા ઝાલા નું આજ રોજ તા. 26-10-2020 ને આશો સુદ 11 ને...
મોરબીના જેતપર ગામે હાર્દિક પટેલે સભા ગજવી, ભાજપ અને બ્રિજેશ મેરજા પર પ્રહારો
હાલ મોરબી વિધાનસભા પેટા ચુંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે બંને પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પૂર્વ ધારાસભ્યના વતન એવા જેતપર ગામના સભાને સંબોધી...
મોરબી: મહિલાને ઘરકામ મામલે ત્રાસ આપી સાસરિયાઓએ રૂપિયા બે લાખની માંગણી કરી
મોરબી: તાજેતરમા મહિલાને અમદાવાદના સાસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ ગુજાર્યો હોય અને પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર પિયર પછી જતી રહે તેમ કહી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના...
મોરબી : સફાઈ કર્યા બાદ કચરો નાખનારા પાસે જ નગર પાલિકાએ કરાવી સફાઈ
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર કચરો નાખવા માટે ડસ્ટબીન રાખવામાં આવી છે. તેમજ નગરપાલિકાની ટીપર વાન સવારે ઘરે-ઘરે જઈ કચરો લઇ જાય છે. તો પણ લોકો જ્યાં-ત્યાં કચરો...
મોરબી: ખાખરેચીમાં સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું
મોરબી : હાલ ભાજપનો ચૂંટણી પ્રચારનો રથ અવિરત આગળ ધપી રહ્યો છે ત્યારે વિવિધ મત વિસ્તારમાં સ્થાનીય કાર્યાલયો ધમધમતા થયા છે. આજે શુક્રવારે ખાખરેચી ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલય ખુલ્લું મુકાયું...












