Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના,પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની સભ્ય તરીકે નિમણુંક

ગુજરાત સરકાર ના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટર આર,જે,માકડીયાએ કરેલ આદેશ બાદ કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રી...

મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત

મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...

ટંંકારા : બ્રહ્મસમાજ દ્વારા કોરોના ‘વેક્સિનોત્સવ’ કેમ્પ નું આયોજન થશે

રસીકરણનો વધુ લાભ લેવા લોકોને નામ નોંધણી કરાવવાની અપીલ ટંકારા: હાલ વર્તમાન સમયમાં કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલ વચ્ચે ટંંકારા તાલુકાના લોકોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે અને પંથકમા માંદગીનું પ્રમાણ પણ વધુ...

મોરબીમાં છકડો રીક્ષા ચોરગેંગ ઝડપાઇ : બે ભાઈ સહિત 3 શખ્શોની ધરપકડ

મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ.4.65 લાખનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમા મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે છકડો...

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O. ફિલ્ટર પ્લાન્ટ અપાશે

મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe