નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે
મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...
સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો
રૂના વાયદામાં ૩૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: કપાસમાં રૂ.૧૦.૫૦નો સુધારો : સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૧૦ કરોડ જેટલું ટર્નઓવર
મુંબઈ: હાલ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને...
મોરબી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત : એકનું ઘટના સ્થળે જ મૃત્યુ
એક વ્યક્તિને ગંભીર ઇજા : પોલીસ દ્વારા તપાસ
મોરબી : ગઈકાલે મોરબીના બાયપાસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક...
ADD ARTICLE: મોરબીના રવાપર રોડ પર શ્રીજી સિલેક્શનમાં જેન્ટ્સવેર ની વિવિધ વેરાયટીઓનો ખજાનો
મોરબી: સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ કાપડ બજારમાં લોકોની ભીડ જામી છે. ત્યારે ભાવમાં વ્યાજબી અને ક્વોલિટીમાં ઉત્તમ કહી શકાય તેવો રવાપર રોડ પર આવેલ શ્રીજી સિલેક્શન માં જેન્ટ્સવેર ને...
મોરબીની લાયન્સ કલબ દ્વારા પાંજરાપોળમાં 30 ગુણી કપાસિયા ખોળનું દાન કરાયું
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ નઝરબાગ દ્વારા ગઈકાલે મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પાંજરાપોળની ગૌશાળામાં ૬૫૦ ગૌમાતાને ૩૦ ગુણી કપાસિયા ખોળ ખવડાવેલ છે. આ પ્રોજેક્ટના તમામ ખર્ચના દાતા લાયન્સ...