વાંકાનેરમાં ભરણપોષણની ચડત ૨કમ નહિ ચૂકવતા, પતિને 285 દિવસની કેદની સજા ફટકારાઇ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણ પોષણની રકમ નહિ ચૂકવનાર પતિને નામદાર અદાલતે 285 દિવસની કેદની સજા ફટકારી છે
વાંકાનેરના રહેવાસી શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ તેમના પતિ બાદી આશીફભાઈ મહમદભાઈ વિરૂધ્ધ ભરણપોષણની અરજી...
મોરબી : અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા
અણીયારી, જેતપર, રાપર, માણાબા, દેવળીયા, રોહિશાળા ગામે વરસાદ સાથે કરા પડ્યા
મોરબી : મોરબી માળીયા પંથકમાં આજે બપોરથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે કમોસમી વરસાદ પડ્યો હતો.જોકે મોરબીના અણીયારી, જેતપર, વાઘપર પીલુડી, રાપર,...
મોરબી SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ આલ સાહેબનો આજે જન્મદિન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ.આલ સાહેબનો આજે જન્મદિન છે ત્યારે તેમના મિત્રવર્તુળ તેમજ સ્ટાફ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
કડક છતાં સૌમ્ય સ્વભાવ એક ફૂલ...
વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા
મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.
જતા તે પેસેન્જર ને...
સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો
સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળ














