Saturday, March 21, 2026
Uam No. GJ32E0006963

મોરબી: સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો

મોરબી: મોરબીના સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા વિપ્ર પરિવારના યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો હતો વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ રવેશીયાના પુત્ર સ્મિત દિવ્યેશભાઈ રવેશીયાએ આજે તેના જન્મદિનન...

મોરબી અને માળીયા તાલુકામાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી અને મોરબી જીલ્લામાં માળીયા તેમજ હળવદ પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સાંજના સુમારે મોરબીમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો ળીયા...

હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા

હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી...

મોરબી: કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી મુદ્દે મોરારીબાપુ સામે રાજપૂત સમાજ દ્વારા ફરિયાદ

મોરબી : તાજેતરમાં કૃષ્ણ ભગવાન અને દ્વારિકાનગરી પર ટિપણની કરીને રામ કથાકાર મોરારીબાપુ વિવાદમાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરીને આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe