Friday, June 19, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એ.કે પટેલની વરણી

મોરબી : તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે.પટેલની આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરી છે. આ...

શુક્રવાર : મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી : તાજેતરમાં મોરબીમાં ગઈકાલે એક સાથે 43 કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે સાંજે ખાનગી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ...

મોરબીના દરબાર ગઢ પાસે શીતળા માતાના મંદિર વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગણી

શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે  મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના...

મોરબી: સિવીલ હોસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ માટે લેબોરેટરી શરુ કરવા માંગણી

મોરબી : તાજેતરમાં એ-ગ્રેડ ધરાવતી મોરબીની સીવીલ હોસ્પિટલમાં કોવિડ–19ની લેબોરેટરી ચાલુ કરવા અંગે માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લાના રમેશભાઈ રબારી દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ...

મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના અગ્રણી તેજસગગિરી બાપુનો આજે જન્મદિન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતી ટૃસ્ટી મંડળ ત્થા સમસ્ત જ્ઞાતીજન તરફથી મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના આઞેવાન તેજસગગિરી બાપુનો આજ જન્મદિન છે ત્યારે તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...