મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ 03/08/2019 ના રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શાળા વનીકરણ યોજના હેઠળ એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..જેમાં બાળકો વાલીઓ; શાળા ના આચાર્યશ્રી...
મોરબી: અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ બ્લોચના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ ગઈ
ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર
મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો...
ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ
હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો
મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...
મોરબીમાં ૧૪ , વાંકાનેર 6, ટંકારા ૧૭, હળવદ 2, અને માળીયા તાલુકામાં...
મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં અડધાથી પોણો ઈચ જેટલો વરસાદ નોંધાયો
મેઘરાજા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને રહ્યા છે તેવા સમયે મોરબી જીલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજની તારીખ સુધી હજુ સંતોષકારક...
મોરબી: સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું
મોરબી: મૂળ કેરાળી અને હાલ મોરબી નિવાસી મહેશભહાઇ કાનાભાઇ ડાંગર ના સુપુત્ર અને ચી. રિધ્ધિબેનના પતિ સ્વ. ચિરાગ મહેશભાઈ ડાંગરનું દુઃખદ અવસાન થતા કાલે બેસણું રાખવામાં આવેલ છે.
ગત તા. 18-1-2021 ના...


















