Tuesday, August 5, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ

મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટ ખાતેના મહિલા પ્રતિનિધિ હેલી સોની નો આજે જન્મદિન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના યુવા અને હોનહાર મહિલા પ્રતિનિધિ હેલી સોનીનો આજે જન્મદિન છે તે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેમને  તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે તેમજ...

મોરબીના મધુપુર ગામે બિરાજતા મેલડી માતાજી જે લાખો શ્રદ્ધાળુઓ ની છે તારક

મોરબી તાલુકા માં આવેલું મધુપુર ગામ જ્યાં લોકો ની શ્રદ્ધા માટેનું સ્થાન એટલે કે ગામના તળાવની પાર પર બિરાજમાન પાળવારા મેલડીમાં મધુપુર ગામ મેલડીમાંતાજી મંદિર નો ઇતિહાસ ખુબ જૂનોછે તેમજ આવા કલિયુગમાં...

ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ

હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્શો પાસા હેઠળ ધકેલાયા

મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં પઠાણી ઉધરાણી કરનાર બે અસામાજિક તત્વોને પોલીસે પાસા હેઠળ ધકેલીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe