મોરબીમાં જલારામ મંદિર ખાતે ૪ એપ્રિલે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન
મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...
હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ
હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...
મોરબી જીલ્લા કલેકટરને બઢતી આપવામાં આવી
રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને...
બ્રિજેશ મેરજાનાં રાજીનામાંથી મોરબીનાં કોગ્રેસનાં કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ
ભાજપ સમજે કે વેચાયેલ ધારાસભ્ય તથા ખરીદનાર એટલા જ જવાબદાર છે, મેરજાની રૂબરૂ ખબર લેવાશે : કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી
મોરબી : ગઈકાલે રાજકીય અગ્રણી બ્રિજેશ મેરજાએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે....
પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો
વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી અપહ્યત વેપારીને સહી સલામત છોડાવ્યો છે.
પ્રાપ્ત વિગતો...


















