Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત

નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી...

ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...

મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન

મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી...

મોરબીના દરબાર ગઢના પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીનું તળાવ

પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો મોરબી : મોરબીના દરબાર ગઢ.પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીની રેલમછેલમ થઈ હતી. જોકે પાલિકાના વોટર વર્ક્સના...

મોરબીમાં કોરોના મહામારી અટકાવવા બાબત મહત્વ નો નિર્યણ લેતી ગજાનંદ પાર્ક સોસાયટી

મોરબી: હાલમાં મોરબી શહેરમાં તથા આજુબાજુ ના વિસ્તારો માં કોરોના મહામારી નું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે પીપળી રોડ ઉપર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટી દ્વારા સ્વછછિક રીતે અમુક નિર્યણ લેવામાં આવ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...