Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ

માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...

મોરબીમાં ‘પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્ક’ના નિર્માણનો શુભારંભ

મોરબી : મોરબીમાં પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્કના નિર્માણનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગઈકાલે તા. 12ના રોજ મોરબીના વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ દ્વારા પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા...

મોરબીમાં માસ્ક વગર નીકળતા 1 હજાર જેટલા લોકોને લાયન્સ કલબ દ્વારા માસ્કનું વિતરણ

મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા કલબના લોગો વાળા માસ્ક બનાવીને અલગ અલગ વિસ્તારમાં જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળે તેમને વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 1000 લોકોને માસ્ક આપવામાં...

મોરબી શહેરમાં વધુ 4 કેસ સાથે આજના કુલ કેસનો આંકડો થયો રેકોર્ડબ્રેક 19

મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 121 મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ સાંજે 5.45 વાગ્યે મોરબી...

મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત : પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીના લાલપર ગામેં ઓનેસ્ટ હોટલ પાસે રહેતી જાગૃતિબેન વિનોદભાઇ રાણવા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.11 ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...