Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ

મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. ABVP – મોરબી...

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણો..એક ક્લિકે

મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી શુક્રવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરુ થયો હતો જેમાં વાંકાનેર પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો જયારે તે ઉપરાંત મોરબીમાં ૦૮ મીમી, ટંકારામાં...

માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકોને હાલાકી

વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી...

મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા 11 શખ્સોની અટકાયત

રોકડ રકમ રૂ. 32,250 જપ્ત કરાયો મોરબી : મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરની દફતરી શેરીમાં જુગાર રમી રહેલા 11 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું...

ઘુંટુના કોવિડ કેર સેન્ટરમાં કોઈ વ્યવસ્થા ન હોય કોરોનાના બે દર્દીઓને ત્યાં ખસેડાતા હાલાકી

સામાન્ય લક્ષણો જણાતા બે દર્દીઓને સેન્ટરમાં ખસેડાયા, ત્યાં જઈને જોયું તો કોઈ જવાબદાર વ્યક્તિ હજાર નહીં, પીવાનું પાણી પણ નહીં મોરબી : મોરબીમાં આરોગ્ય તંત્ર દ્વારા આજના બે પોઝિટિવ કેસને ઘુંટુના કોવિડ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...