જીવના જોખમે કોવિડ દર્દીઓની સંભાળ લેતા અજયભાઈ લોરીયા
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જયારે બધી બારીઓ. બંધ થઈ જાય ત્યારે કુદરત કોઈ એકાદ બારી ખુલી પણ રાખે છે અને "વૈષ્ણવજન એને કહીયે જે પીડ પરાઈ જાણે" એ ઉક્તિ યથાર્થ સાર્થક...
મોરબીના લીલાપર રોડ પરના પાણીના વાલ્વમાંથી વેફડાતું હજારો લીટર પાણી
અન્ય બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી મોટી માત્રામાં થતો પાણીનો બગાડ : પાણીની અછત વચ્ચે જ પાણીનો ખોટી રીતે વેડફાટ થતા લોકોમાં રોષ
મોરબી : મોરબીમાં પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય જતન ન...
મોરબી: વકીલની દલીલને માન્ય રાખી આરોપીને જમીન મુક્ત કરતી નામદાર કોર્ટ
મોરબી: ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જમીન અરજી નં . 23/2021 થી આ કામના આરોપી અમિતભાઇ હસુભાઈ વ્યાસની જમીન અરજી દાખલ કરેલ જે વિગતે મોરબીના વાવડી ગામે બનેલ આપઘાતના બનાવમા...
ભડીયાદ ગામે ‘અઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબી: ભડીયાદ ગામે 'અઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં કાર્યક્રમ યોજાયો હતો
જેમાં આઝાદી અમૃત મહોત્સવ નો કાર્યક્રમ ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં મોરબી જિલ્લા મહિલા...
यूपी के बलिया में पुलिस अधिकारी की रिश्वतखोरी पर सरेआम बहस
: यूपी के बलिया में एक पुलिस अधिका रिश्वत लेना लोगों के बीच चर्चा का विषय बन गया है, जानकारी के मुताबिक, ६ महीने यूपी के बलिया जिले के नगरा...
















