Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીના વતની ડો. વત્સલ મેરજાની એશિયાની સૌથી મોટી કોવીડ-19 હોસ્પિટલમાં નિમણુંક

મોરબી : UPSC દ્વારા લેવાતી મેડીકલ ઓફીસર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની પરીક્ષા પાસ કરી BSFમાં આસી. કમાન્ડન્ટ / મેડીકલ ઓફીસર કલાસ 1 તરીકે ભુજમાં નિમણુંક પામેલ મોરબીના રહેવાસી ડો. વત્સલ દિનેશભાઇ મેરજા...

મોરબીમાં માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

સરકારના નવા નિયમ પ્રમાણે એક ખેડૂત દીઠ 25 મણ ચણાની ખરીદી થશે મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડમાં આજથી ફરી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને સરકારના નવા નિયમ પ્રમાણે...

મોરબીમાં રસ્તામાં બંધ પડેલા ટ્રકને હટાવી લેવા મુદ્દે તકરાર : બે ઈજાગ્રસ્ત

ત્રણ શખ્સો સામે માર માર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી નજીક રસ્તામાં બંધ પડેલા ટ્રકને હટાવી લેવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે ભાઈઓને ત્રણ શખ્સો સામે માર માર્યાની એ...

મોરબી રોટરી ક્લબ દ્વારા વાંકાનેર આંખની હોસ્પિટલમાં પી.પી.ઈ. કીટનું વિતરણ કરાયું

મોરબી : મોરબી રોટરી ક્લબ દ્વારા આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તેમજ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખની  હોસ્પિટલ ખાતે કોવિડ પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડો....

વાંકાનેરમાં ડોક્ટર પર હુમલો કરનાર બે ઈસમો પાસા તળે સુરતમા જેલહવાલે

વાંકાનેરના વાલાસણ ગામે મારામારી, દારૂના ગુન્હામાં સંડોવાયેલ તેમજ ડોક્ટર પર હુમલો કરનાર બે અસામાજિક તત્વોને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યા છે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...