Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ આપ્યું રૂ. 21 હજારનું દાન

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાલી શાળાની વ્હારે આવ્યા મોરબી : કોરોના વાયરસના પગલે લાદેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે આર્થિક તંગી ઉભી થઇ છે. આ સમય દરમિયાન સ્કૂલ-કોલેજો પણ બંધ...

જામનગર જીલ્લામાં જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ.?

જામનગર શહેર અને જીલ્લામાં ગઈકાલે સવારથી ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગઈકાલે સવારે 7 વાગ્યાથી માંડીને આજે સવારે 7 વાગ્યા સુધીમાં જીલ્લાના ક્યાં ગામોમાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરવામાં...

ટંકારામાં108માં જ સગર્ભાને ડીલીવરી કરાવી બાળકને જન્મ આપ્યો

ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં ગત તા. 22ના રોજ સુરેખાબેન અનાભાઈને રાત્રે 12-30 કલાકે પ્રસુતિનો દુઃખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન દુઃખાવો...

મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજ ઉજવાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. આ તકે મહંત ભાવેશ્વરી માં અને તેમના શિષ્ય રતનબેનની ઉપસ્થિતિમાં નેજા ઉત્સવ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ...

વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા

મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા. જતા તે પેસેન્જર ને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...