મોરબીના રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
શુભ પેલેસ એપાર્ટમેન્ટના 91 જેટલા રહીશો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા
મોરબી : રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેન્ક કેશિયર કોરોનાથી સંક્રમિત થયા અને અને અને બે દિવસ બાદ કોરાનાના કારણે તેમનું અવસાન...
વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા
વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...
મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ અને મનુ પારિયા પર લટકતી તલવાર ?
મીડિયા પરિવારના મોભી જયશ્રીબેન બુધ્ધભટ્ટી નું બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવવા બદલ તેમના મોટા પુત્ર રાધેશ બુધ્ધભટ્ટી એ IPC કલમ 307 મુજબ ફરિયાદ અરજી આપેલ પરંતુ પોલીસે આજ દિન સુધી કોઈજ યોગ્ય...
મોરબી જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથીયારબંધી જાહેરનામુ બહાર પડાયું
ચાલુ માસમાં મોરબી જિલ્લાની હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતીમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન.પી. જોષી દ્વારા...
ગજાનંદ પાર્ક એસોસિએશન ના ઉપ પ્રમુખ નો આજે જન્મદિવસ
મોરબી: ગજાનન પાર્ક પરિવાર સોસાયટી માં જેઓ ઉપ પ્રમુખ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે તેમજ જેઓ માટે સમગ્ર ગજાનંદ પાર્ક સોસાયટી એક પરિવાર છે એવા બહેન શ્રી ગાયત્રીબેન દવે નો...
















