વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...
મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...
વાંકાનેરના રામપરા અભયારણ્યના ઇકો સેન્સેટીવ ઝોનમાં પવનચક્કીઓ: પર્યાવરણને નુકશાન
વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર પર કુદરત મહેરબાન હોય સમગ્ર પંથક ડુંગરોની હરિયાળીથી દીપી ઊઠે છે. વાંકાનેરના રાજવીઓ પણ પર્યાવરણને લઈ અતિ જાગૃત હતા. આજથી અંદાજે ૩૫૦ વર્ષ પહેલાં પણ વાંકાનેરના...
મોરબી: સીરામીકના કારખાનામાં ભાગીદાર સહિત જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબી એલસીબીએ દરોડો પાડ્યો : 1.15 લાખની રોકડ સહિત 1.50 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયો
મોરબી : હાલ મોરબીના લખધીર રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં મજૂરોની ઓરડીમાં કારખાના ભાગીદાર સહિત છ શખ્સો જુગાર...
મોરબી : શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 જેટલા શખ્સો પકડાયા
મોરબી : તાજેતરમા સાતમ-આઠમ ના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41...


















