Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીથી ભુજ જવા એસટી બસનો નવો રૂટ આજે ગુરૂવારથી પ્રારંભ

મોરબી : અનલોક 01 બાદ એસટી તંત્રએ મુસાફરોની સંખ્યાનું આકલન કરી ધીમે ધીમે બસોની સંખ્યા વધારતા જઈ નવા નવા રૂટો શરૂ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે મોરબીથી ભુજ જવા...

BREAKING NEWS: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

મોતનું કારણ કોરોના કે અન્ય તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરાશે મોરબી: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ...

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખન દ્વારા વીજ લાઈન બદલવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

મોરબી : મોરબી-2 વિસ્તારની તમામ સોસાયટી તથા પછાત વિસ્તારના શેરી-મહોલ્લામાં ચોમાસામાં અવાર-નવાર અંધારપટ થાય છે. તેથી, થાંભલા પરથી ઘરમાં જતી સર્વિસ લાઇન બદલાવા, આ બાબતે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ...

“મોરબીમાં ખાડા કે ખાડામાં આખું મોરબી” સ્ટીકરો ગાડીઓમાં લાગ્યા

મોરબીના ખખડધજ રસ્તાની સમસ્યા અંગે તંત્રને ઢંઢોળવા નવતર વિરોધ મોરબી : પ્રથમ વરસાદને પગલે મોરબીના તમામ માર્ગોની એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તેવી...

મોરબી : જેતપર ગામમાં પક્ષપલટૂ બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધનું લાગ્યું બેનર

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે જોકે હજુ સુધી વિધિવત રીતે ભાજપ પ્રવેશ કર્યો નથી જોકે બ્રિજેશ મેરજા ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્યના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...