Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ફાયરની નોટીસ બાદ એનઓસી વગર બાહેંધરી પત્ર આધારે કલાસીસ-પ્રીસ્કુલ કાર્યરત!

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ટ્યુશન ક્લાસીસ તેમજ પ્રીસ્કૂલને મોરબી નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ દેવામાં આવી હતી અને જ્યાં સુધી ફાયર વિભાગની એન.ઓ.સી.ના મળે ત્યાં સુધી...

પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ...

મોરબીમાં ગાળા મુકામે લોરીયા પરિવાર દ્વારા રામમંડલ યોજાશે

*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ગાળા મુકામે આગામી તા. ૮-૬-૨૦૧૯ ને શનિવારના રોજ લોરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામમંડલ યોજાનાર છે જેમાં ધર્મપ્રેમી જાહેર જનતાને લોરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ...

મોરબી શહેર આમ આદમી પાર્ટીના યુવાનોની નિમણુંક કરાઈ

મોરબી શહેરમાં સતત લોકપ્રશ્ન ઉઠાવી લોકચાહના મેળવવા યથાત પ્રયત્નશીલ એવી આમ આદમી પાર્ટીમાં નવ યુવાનો જોડાઇ મજબુત બનાવવા યુવાનોની નિમણુંક કરવામાં આવી હતી. મોરબી આમ આદમી પાર્ટીમાં યુવા પ્રમુખ તરીકે મયુર બાવરવા...

મોરબી: સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનાર આરોપીની ધરપકડ

ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને તેની એકલતાનો લાભ લઇ સગીરાને હવસનો શિકાર બનાવી મોરબી તાલુકાના રાજપર ગામે ખેતમજૂરી કરતા મજુરની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવીને તેની સાથે એક શખ્સ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...