Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ

મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે...

મોરબીના ચાંચાપર ગામે ૯૧ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયા

મોરબી: ચાંચાપર ગામના વતની મોતીભાઈ દેવજીભાઈ ગામી પટેલ નામના ૯૧ વર્ષીય વૃદ્ધે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિક મંગલલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. દવા પી લેનાર...

મોરબી: જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

મેારબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જેતપર (મચ્છુ) ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને સરપંચના પતિ નિલેશભાઇ પ્રાણજીવન યભાઈ અઘારા પટેલ (ઉંમર ૪૦) નામનાે યુવાન ગઇકાલે ગામમાં વિનુભાઈના ગેરેજ નજીક...

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...

મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત : ટંકારાના પોઝિટિવ દર્દીને મળી હોસ્પિટલમાંથી રજા

ટંકારાના યુવકને રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી અપાઈ રજા : યુવકને 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાશે : મોરબી જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નહીં ટંકારા : ટંકારાના જયનગરમાં એક યુવક કોરોના સંક્રમિત થયો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...