Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ

રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે મોરબી માર્ગ...

મોરબી : કુવામાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાઈ

મોરબીના સામાકાઠે આવેલ ગુરુકૃપા હોટલ પાછળ કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિકોને થતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને...

વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, સાત ફરાર

રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890...

મોરબીથી ભુજ જવા એસટી બસનો નવો રૂટ આજે ગુરૂવારથી પ્રારંભ

મોરબી : અનલોક 01 બાદ એસટી તંત્રએ મુસાફરોની સંખ્યાનું આકલન કરી ધીમે ધીમે બસોની સંખ્યા વધારતા જઈ નવા નવા રૂટો શરૂ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે મોરબીથી ભુજ જવા...

BREAKING NEWS: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત

મોતનું કારણ કોરોના કે અન્ય તે અંગે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરાશે મોરબી: મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe