Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાલબાગ નજીક નાસ્તાની લારીઓને ધંધો શરુ કરવા કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબીના લાલબાગ નાસ્તા ગલી વેપારી મંડળ દ્વારા નાસ્તાની લારીઓને રોજગાર-ધંધા માટે મંજૂરી આપવા અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં સામા કાંઠે,...

મોરબી : આજથી ત્રિમંદીર સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે

(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં સુપ્રસિદ્ધ ત્રિમંદીર આજથી સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે તેવું જાણવા મળેલ છે

કાલે મંગળવારે સવારે 0૮:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થશે

માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે  મોરબી : આવતી કાલે 9 જૂનના રોજ સવારે 08 કલાકે એસએસસી બોર્ડ (ધોરણ 10) નું પરિણામ જાહેર થશે. સવારે 08 કલાકે બોર્ડની વેબસાઈટ પર...

મોરબીના ગાળામાં હરિકૃપા પેપર્સ કંપનીના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રજૂઆત

જાંબુડિયા ગામમાં ભારે વરસાદના લીધે પનામા કંપનીના શેડના છાપરા ઉડ્યા મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામમાં આવેલ હરિકૃપા પેપર્સ એલ.એલ.પી.ના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રાવ સાથે રજૂઆત રાજકોટના પી.જી.વી.સી.એલ. વિભાગને...

ટંકારા : જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા કલેક્ટરને રજૂઆત

કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...